Saturday, March 13, 2010

નનામી જવા ની... (ચાર લાઈના)

સુહાની રાતો આમજ ખર્ચાઈ જવા ની,
મદિરા ની ચીખો આમજ બુડાઈ જવા ની.
તરછોડે જમાનો તો યોગ ચલાવી લેશે,
હાથ તારો જો છુટ્યો તો નનામી જવા ની.
 
યોગેન્દુ જોષી : ૧૪/૦૩/૨૦૧૦

No comments:

Post a Comment