Friday, August 10, 2012

કૃષ્ણ જન્મ (અછાંદસ)

કૃષ્ણને તો જનમવું છે,
પાપનો અંત લાવવા,
પણ,
દેવકી, વાસુદેવ જેવા
માં - બાપ મળતા નથી...

અને કદાચ,
મળી જાય તો...

યશોદા અને નંદબાબા મળવા,
નામુમકીન છે...

યોગેન્દુ જોષી "યોગ" : ૧૦/૦૮/૨૦૧૨

No comments:

Post a Comment