Friday, September 3, 2010

નિજાનંદ ના કાવ્યો... (અછાંદસ)

વિચારોનુ તરલ દ્રવ્ય
મસ્તિષ્ક માંથી ઉતરી
હ્રદયની દિવાલોને અડકી
રુધિર બની
વહે આંગળી ના ટેરવે
પછી ભેળવું એને
કલમની શાહીના રંગોમાં
અને ઉતારુ કાગળ પર
બનાવી
યોગ નિજાનંદ ના કાવ્યો...
 
યોગેન્દુ જોષી : ૦૩/૦૯/૨૦૧૦
 

1 comment:

  1. ha to hamana kem kagal par yog na kavyo utarta nathi....

    -kanti

    ReplyDelete